Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ ટીઆરપી ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ
ખંભાળીયામાં ગઈકાલે મહારાણા પ્રતા૫ની ૪૮પ મી જન્મ જયંતીની ઉજવણી રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી હતી. રાજપૂત સમાજ દ્વારકા તથા જામનગર જિલ્લા પ્રમુખ પી.એસ. જાડેજા, ખંભાળીયાના પીઢ રાજપૂત અગ્રણી ભીખુભા જાડેજા, તથા ખંભાળીયા રાજ૫ૂત સમાજ પ્રમુખ ચંદ્રસિંહ જાડેજા ભાવસંગ જાડેજા સહિતના જોડાયા હતાં. રાજકોટ ટીઆરપી ગેમઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી તથા શાસ્ત્રોકતવિધિથી સાદાઈપૂર્વક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગર રોડ પર યોજાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial