Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટોળા દ્વારા કરાતા સૂત્રોચ્ચારથી ખોરવાય છે કામગીરીઃ
જામનગરમાં આવેલી એસપી તથા ડીવાયએસપી કચેરી, સીપીઆઈ ઓફિસ, અન્ય પોલીસ મથકો કે પોલીસ વિભાગની શાખા, કચેરીઓ પાસે નાગરિકો દ્વારા તેમના પ્રશ્ન બાબતે આંદોલન, ધરણાં કરવામાં આવે છે. તેથી મોટા ટોળા એકઠા થઈ મોટા અવાજે સૂત્રોચ્ચાર કરતા હોવાના કારણે તમામ કચેરીઓની કામગીરી ખોરવાઈ જતી જોવા મળે છે. આથી જામનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા પોલીસ વિભાગની તમામ કચેરીના સો મીટરના વિસ્તારમાં આંદોલન-ધરણાં વગેરે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial