Advertisement
Author: નોબત સમાચાર

તીનબત્તી પાસે અજાણ્યા યુવાનનું મૃત્યુ

ત્રણેક કલાક સુધી ત્યાં પડ્યો રહ્યો મૃતદેહઃ

જામનગરના તીનબત્તી વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસે આજે સવારે જીજે-૧૦-ટીડબલ્યુ ૭૪૪૨ નંબરની રીક્ષા લઈને આવેલા એક અજાણ્યા પ્રૌઢ કોઈ કારણથી ત્યાં ઢળી પડયા પછી મૃત્યુ પામ્યા હતા. ત્યાં કેલાક વ્યક્તિઓ એકઠા થઈ ગયા હતા. જેમાંથી કોઈએ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. આ મૃતદેહ ત્યાં ત્રણેક કલાક સુધી પડ્યો રહ્યો હતો.  મૃતકની ઓળખ મેળવવા પોલીસને જાણ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh