Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૮ ઃ દશનામ ગોસ્વામી સમાજ જામનગરના આજીવન નોંધાયેલા અને જામનગર વસવા૮ કરતા સભ્યો માટેની સામાન્ય સભા તા.૩૦-૭ના સવારે ૧૦ઃ૩૦ કલાકે સમાજની વાડીમાં યોજાશે. જેમાં આગામી બે વર્ષ માટે નવા ટ્રસ્ટીઓની નિમણૂક પણ કરવામાં આવનાર છે. જ્ઞાતિના સદસ્યોએ ઉપસ્થિત રહેવા પ્રમુખની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial