Advertisement
Author: નોબત સમાચાર

દશનામ ગોસ્વામી સમાજ જામનગરની તા.૩૦મીએ મળશે સામાન્ય સભા

જામનગર તા.૧૮ ઃ દશનામ ગોસ્વામી સમાજ જામનગરના આજીવન નોંધાયેલા અને જામનગર વસવા૮ કરતા સભ્યો માટેની સામાન્ય સભા તા.૩૦-૭ના સવારે ૧૦ઃ૩૦ કલાકે સમાજની વાડીમાં યોજાશે. જેમાં આગામી બે વર્ષ માટે નવા ટ્રસ્ટીઓની નિમણૂક પણ કરવામાં આવનાર છે. જ્ઞાતિના સદસ્યોએ ઉપસ્થિત રહેવા પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh