Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્યનારાયણ મંદિર રોડ પર
તાજેતરમાં જામનગરમાં અતિવૃષ્ટિ વખતે સત્યનારાયણ મંદિર રોડ પર મંદિર સંલગ્ન દીવાલનાં બે હિસ્સા ધરાશાયી થયા હતાં. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. ત્યાર પછી તંત્ર દ્વારા તાકીદે દિવાલનું પુનઃ નિર્માણ આરંભ કરવામાં આવ્યું હતું. આજે મેયર બીનાબેન કોઠારી દ્વારા સાઈટ વિઝીટ કરી દીવાલના પુનઃ નિર્માણ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે તંત્રના ઈજનેરો તથા મંદિરના મુખ્યાજી અને સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial