Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા.૩૦મી જુલાઈના
જામનગર તા.૧૮ ઃ ગુર્જર ૫ુષ્કર્ણા બ્રાહ્મણ સેવા મંડળ જામનગર દ્વારા આગામી તા.૩૦-૭ના સાંજે ૫થી ૮ સુધી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જનરલ મિટીંગ, હોદ્દેદારો, ટ્રસ્ટીઓની ચૂંટણી પણ રાખવામાં આવી છે.
જ્ઞાતિના બાળકો જેઓએ કે.જી.થી કોલેજ સુધીનો અભ્યાસ કર્યાે હોય તેમણે માર્કશીટની નકલ તા.૨૦-૭ સુધીમાં મોકલી આપવાની રહેશે
દયાશંકર બ્રહ્મપુરી કે.વી. રોડમાં આયોજિત આ કાર્યક્રમ પછી સમૂહ ભોજનનું પણ આયોજન થયું છે તેમ પ્રમુખ કિશોર મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial