Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરના ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧-૮-ર૩ થી બહેનો માટે નિઃશુલ્ક શિવણ તથા બ્યુટીપાર્લરના તાલીમ વર્ગ શરૃ કરવામાં આવનાર છે. જેમાં જોડાવા ઈચ્છુક બહેનોએ ત્રણબતી, પોસ્ટ ઓફિસની પાછળ સંસ્થાની શૈક્ષણિક શાખામાંથી સવારે ૯-૩૦ થી ૧ર અને સાંજે ૪ થી ૬ દરમ્યાન રૃબરૃ આવીને ફોર્મ મેળવી લેવાના રહેશે. વધુ વિગતો માટે મો.નં. ૯૪૯૯૭ પ૦૧૧૬ ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial