Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિપોરજોય વાવાઝોડામાં પ્રશંસનીય કામગીરી કરનાર
જામનગર તા. ૧૮ઃ બિપોરજોય વાવાઝોડા દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં પીજીવીસીએલના અધિક્ષક એન્જિનિયર એલ.કે. પરમાર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર (સેન્ટ્રલ ઝોન) અજયભાઈ પરમાર, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, ડેપ્યુટી ફાયર ઓફિસર પાંડિયનભાઈ સહિતના અધિકારીઓનું પ્રશસ્તીપત્ર અને સ્મૃતિચિન્હ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અરિહંત ગેસ એજન્સીના જસ્મિનભાઈ મહેતા, રોનકભાઈ મહેતા, હિતેષભાઈ ગોંડલિયાના હસ્તે અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ તકે પત્રકાર સંજયભાઈ જાની પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial