Advertisement
Author: નોબત સમાચાર

બુધવારથી પાંચ દિવસનો એક્યુપ્રેશર, સુજોક થેરાપી કેમ્પ

કામદાર કોલોની જૈન સંઘમાં યોજાશે

જામનગર તા. ૧૮ઃ જામનગરના કામદાર કોલોની જૈન સંઘમાં એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિથી સારવાર માટે પાંચ દિવસ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચિકન ગુનીયા, જુના સાંધાનો દુઃખાવો, કમર દર્દ, પેટના રોગ, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ, કાન, ગળુ અને દરેક બિમારીનો ઈલાજ દવા વગર હાથ-પગની નાડી દબાવીને કરવામાં આવશે. તા. ૧૯ થી ૨૩ જુલાઈ સુધી જૈન સંઘ ઉપાશ્રય, ૬-કામદાર કોલોની, પેથરાજ રાયસી રોડમાં આ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં ડો. રામ મનોહર લોહીયા એક્યુપ્રેશર આરોગ્ય જીવન સંસ્થાના નિષ્ણાત ડો. સુમન કુમાર, ડો. વિક્રમસિંહ, રાજવિંદરસિંહ સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh