Advertisement
Author: નોબત સમાચાર

ડીજીપી કચેરીના એએસઆઈને ઉમદા કામગીરી બદલ કરાયા પુરસ્કૃત

જામનગરમાં આજે સ્વાતંત્ર્ય દિવસની કરાયેલી ઉજવણી દરમિયાન જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, જિલ્લા સમાહર્તા ડી.એ. શાહ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં જામનગરના એએસઆઈ શાંતિલાલ મુળજીભાઈ નંદા (પીએચક્યુ-એટેચ્ડ ટુ ડીજીપી ઓફિસ)ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh