Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય જનતા યુવા મોરચો-જામનગર દ્વારા વિભાજન વિભીષીકા સ્મૃતિ દિવસ નિમિત્તે ગત તા. ૧૪ ના મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કાર્યાલયથી પ્રસ્થાન થયેલા આ મશાલ રેલી શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ હતી. આ રેલી મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, ભાજપના મહામંત્રી મેરામણ ભાટુ, વિજયસિંહ જેઠવા, યુવા મોરચાના આગેવાનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial