Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ આધાર કાર્ડની સિસ્ટમ અપડેશન કરવાની હોવાથી જામનગર મહાનગરપાલિકા સંચાલિત આધાર કાર્ડ કેન્દ્ર તા. ૧૭ થી ત્રણ દિવસ માટે બંધ રહેશે. જામનગર મહાનગર પાલિકા હસ્તકનું કાયમી આધાર નોંધણી (સુધારણા) કેન્દ્ર જોલી બંગલા વિસ્તારના બાલ મંદિરમાં કાર્યરત છે. યુ.આઈ.ડી.એ.આઈ.-ગાંધીનગરની સૂચના મુજબ આધાર કાર્ડની સિસ્ટમ અપડેશન કરવાની હોવાથી તા. ૧૭ થી ૧૯ ઓગસ્ટ સુધી આધાર કાર્ડની કામગીરી બંધ રાખવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial