Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોરમાની મૂર્તિનું વિસર્જન અને સમુદ્ર સ્નાનઃ
અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ગોરમાની માટીની મૂર્તિ બનાવી વ્રત-પૂજન કરવાની પરંપરા છે. ગોરમાની મૂર્તિને અમાસના જલમાં વિસર્જન કરવામાં આવે છે. આજે પુરુષોત્તમ માસની અમાસના દિને જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વ્રતધારી શ્રદ્ધાળુ મહિલાઓ બહોળી સંખ્યામાં બાલાચડીના દરિયા કાંઠે ઉમટ્યા હતાં. અહીં ગોરમાનું પૂજન કરી તેમની મૂતિનું જલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ સમુદ્ર સ્નાનની પરંપરા પણ નિભાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial