Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવિત્ર પુરૃષોત્તમ માસનો આખરી દિવસ હોય, જગત મંદિરમાં શ્રૃંગાર આરતી સમયે દ્વારકાધીશના પરમભક્ત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને સૂકામેવાનો મનોરથ યોજાયો હતો. શ્રીજીના દૈદિપ્યમાન શ્રૃંગાર સાથેના સૂકામેવા મનોરથ દર્શનનો ઉપસ્થિત હજારો ભાવિકોએ તેમજ દેશ-વિદેશમાં ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લાખો ભક્તોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial