Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬ઃ શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ - જામનગર દ્વારા પવિત્ર પુરૃષોત્તમ માસની પૂર્ણાહુતિ પછી પારણા નિમિત્તે જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧૭-૮ ને ગુરૃવારે શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિ ગ્રામ્ય મંડળ - શ્રી વિશ્વકર્મા મંદિર, સુભાષ બ્રિજના છેડે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં સાંજે ૬વાગ્યે શ્રી વિશ્વકર્મા દાદા, શ્રી મુળદાસ દાદા અને શ્રી વિશ્વેશ્વર મહાદેવની આરતી કરવામાં આવશે. ત્યારપછી સમૂહ ભોજન પ્રસાદ લેવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આથી સર્વે સોરઠીયા લુહાર જ્ઞાતિજનોને સહપરિવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ બકુલભાઈ લાલજીભાઈ પરમાર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial