Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'કતલખાના બંધ કરાવો-અમને રઝળતા મૂકનારાને પકડો'
પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની જીવદયા પ્રેમીઓ માંગ કરતા હોય છે, ત્યારે છોટીકાશી કહેવાતા જામનગરમાં પુરુષોત્તમ માસની અમાસે ગૌમાતા ડી.વાય.એસ.પી. કચેરીએ પહોંચ્યા હતાં એ ઘટના સાંકેતિક બની રહી હતી. શ્રાવણ માસમાં કતલખાના બંધ કરવા માટે ગૌમાતા જાણે પોકાર કરતા હોય તેવી પ્રતીતિ થાય છે. બીજી તરફ શહેરમાં રખડતા પશુની સમસ્યા પણ નગરજનો માટે અસહ્ય છે ત્યારે ચરવા માટે ગૌવંશને જાહેરમાં છોડી મૂકનારા પશુપાલકો વિરૃદ્ધ પણ કાર્યવાહી કરવા માટે ગૌવંશ જાતે ફરિયાદ કરતો હોય તેવી પણ ભાવના પ્રસ્તુત તસ્વીરમાં નિહાળી શકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial