Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં જગતમંદિરે આઈજીએ દર્શન કરી કાયદો વ્યવસ્થાની જાણકારી મેળવી

દ્વારકામાં આજે રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ આવી પહોંચ્યા હતા. તેઓએ જગતમંદિરે દર્શન કર્યા પછી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. દર્શનાર્થીઓ સાથે વાતચીત કરી આ અધિકારીએ વ્યવસ્થાની જાણકારી મેળવી હતી. તે પછી તડકામાં વાંસળી વેચી રોજગાર મેળવતા શ્રમિક બાળકને આઈજીએ હેરાનગતિ કે કોઈ મુશ્કેલી નથી ને તેમ પૂછ્યું હતું. આઈજીનું ડીવાયએસપી રાઘવ જૈને સ્વાગત કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh