Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ર૭ ના મંગળવારે પ્રસ્થાનઃ
જામનગર તા. ર૧ઃ જામનગરથી સિદસર ૩૭ મી પદયાત્રા સંઘ તા. ર૬-૯-ર૦ર૩, મંગળવાર બપોરે ર કલાકે બાલાહનુમાનજી મંદિર, તળાવની પાળેથી પ્રસ્થાન કરશે. આ પગપાળા સંઘમાં જોડાવા ઈચ્છતા ધર્મપ્રેમીઓ માટેના ફોર્મ રામજી નિવાસ, કિંગ પેલેસ, મેહુલનગર એક્સચેન્સ પાસે, શ્રી ઉમિયાજી પ્રોવિઝન સ્ટોર, મેહુલનગર, પટેલ બેટરી ટ્રેડર્સ, ૮૦ ફૂટ રોડ, જૈન મંદિર સામે, ધ ફૂડ પેલેસ રેસ્ટોરન્ટ એરફોર્સ-ર રોડ, સત્યમ્ કોલોની, ગુરુકૃપા જનરલ સ્ટોર, ઉમિયાનગર લાલવાડી, માનસ સ્ટેશનરી, ગોકુલ પ્લાઝા શોપીંગ સેન્ટર, ગોકુલનગર, વૈશાલી પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, કડવા પટેલ સેવા સમાજની બાજુમાં, કસ્તુરબા વિકાસ ગૃહ રોડ, જામનગરથી મેળવી લેવા. (સંપર્કઃ મહેન્દ્રભાઈ ડી. પટેલ મો. ૯૯રપ૧ ૪૧૮૦૮ તથા કાનજીભાઈ બી. પનારા મો. ૯૯૯૮ર પ૬૭૯૪)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial