Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંગળવારે રાત્રે સર્જાયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના સુભાષબ્રિજ પાસે મંગળવારની રાત્રે એક રિક્ષા સામેથી આવતા બાઈક સાથે ટકરાઈ પડતા યુવાનને ઈજા થઈ હતી.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ન્યુ આરામ કોલોનીમાં રહેતા વિશાલગીરી મનસુખગીરી ગોસ્વામી નામના યુવાન મંગળવારની રાત્રે સુભાષબ્રિજ પાસેથી પોતાના પત્ની સાથે બાઈકમાં જતા હતા.
આ વેળાએ જીજે-૧૦-ટીઝેડ ૧૮૧૧ નંબરની માલવાહક રિક્ષા સામેથી આવીને ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં વિશાલગીરીને ઈજા થઈ છે. તેઓએ રિક્ષાચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial