Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. ર૧ઃ સલાયામાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી વારંવાર ઉભરાઈને રસ્તાઓ ઉપર ફરી વળે છે.
સલાયામાં જુના દવાખાના પાસે, જીવરાજ લુહાર વિસ્તાર, માસુમશા પીરની દરગાહ પાસે, બારલો વાસ, પોલીસ સ્ટેશન પાસે વગેરે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો છલકાઈ જવાની કાયમી સમસ્યા છે પરિણામે રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial