Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પવનની ગતિના કારણે ગરમીમાં ઘટાડોઃ
જામનગર તા. ૧૩ઃ જામનગરમાં તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરમાં ગઈકાલે પણ તેજીલા વાયરાઓનો દોર યથાવત્ રહ્યો હતો. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩પ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે ઘરના બારી-દરવાજા ધ્રુજી ઊઠ્યા હતાં.
નગરમાં ફૂંકાતા પવનોના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીથી વધુ વધીને લઘુતમ તાપમાન ર૩.ર ડીગ્રી નોંધાયું હતું. ઝપાટાબંધ રીતે ફૂંકાતા પવનો અને મહત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં આંશિક ઘટાડો થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag