Advertisement
Author: નોબત સમાચાર

રૃા.પ લાખના ચેક પરતના કેસમાં નગરના આસામીને બે વર્ષની સજા

ચેકથી બમણી રકમનો ફટકારાયો દંડઃ

જામનગર તા.૧૩ ઃ જામનગરના એક આસામીએ બ્રાસપાર્ટના ધંધાના વિકાસ માટે રૃા.૫ લાખ ઉછીના લઈ આપેલો ચેક પરત ફરતા કોર્ટમાં ફરિયાદ થઈ હતી. તે કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને બમણી રકમનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની નવી સાધના કોલોનીમાં રહેતા સુરેશભાઈ ત્રિકલદાસ જેઠવાણી પાસેથી રૃા.પ લાખ સંજય ગુલાબભાઈ દાવડાએ હાથઉછીના લઈ પત્નીના સંયુક્ત ખાતાવાળો બેંકનો ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાંથી પૂરતા નાણાના અભાવે પરત ફરતા નોટીસ પાઠવ્યા પછી સુરેશ ભાઈએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સંજય ગુલાબભાઈ દાવડાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા, રૃા.૧૦ લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ગિરીરાજસિંહ જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh