Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામ્ય વિસ્તારમાં રાહતઃ શહેરમાં સંક્રમણ
જામનગર તા. ૧૩ઃ જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના બે કેસ નોંધાયા હતાં, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રાહત જોવા મળી હતી.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારી કોરોના સંક્રમિત બન્યા છે. તેઓ તાજેતરમાં માઉન્ટ આબુનો પ્રવાસ કરી પરત ફર્યા હતાં. આ ઉપરાંત ગોકુલનગરમાં રહેતા ર૮ વર્ષનો યુવાન પણ કોરોના સંક્રમિત બન્યો છે. આ બન્ને દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગરમાં હોમ આઈસોલેશનમાં આઠ દર્દી અને હોસ્પિટલમાં એક દર્દી સારવાર હેઠળ છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે કોરોનાનો કેસ નહીં નોંધાતા રાહત જોવા મળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag