Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છોટીકાશીમાં પાંચેક દાયકાઓથી પણ વધુ સમયથી રામ નામની અખંડ જ્યોત જગાવનારા સદગુરૃ પ્રેમભીક્ષુજી મહારાજની પુણ્યતિથીની વિશ્વ વિખ્યાત એવા બાલા હનુમાનજી મંદિરમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. બ્લડ ડોનેશન કેમ્પ, મહાઆરતી, પ્રેમભીક્ષુજી મહારાજની છબીનું પૂજન તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પ્રથમ વખત મંદિર પરિસરમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ટ્રસ્ટના પ્રમુખ અને લોહાણા અગ્રણી જીતુભાઈ લાલ, વિનુભાઈ તન્ના, કનુભાઈ કોટક, ભાનુશાળી અગ્રણી કિરીટભાઈ ભદ્રા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આ ધાર્મીક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag