Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાની લોહાણા મહાજન વાડીમાં
જામનગર તા. ૬: સમસ્ત રઘુવંશી યુવક-યુવતી પરિચય ગ્રુપ-જામખંભાળિયા દ્વારા સગાઈ-લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક ગેટ ગેધરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧/૩ ના રવિવારે બપોરે ૧ર-૩૦ થી સાંજના પાંચ વાગ્યા દરમિયાન નવી લોહાણા મહાજન વાડી, બેઠક રોડ, જામખંભાળિયામાં રાખવામાં આવ્યો છે. ઈ.સ. ૧૯૭પ થી ૧૯૯પ દરમિયાન જન્મેલા સમસ્ત રઘુવંશી યુવક-યુવતીઓએ તેમનો બાયોડેટા મોકલવા માટે તા. ર૦/૧ સુધીમાં હસમુખભાઈ જી. દત્તાણી (મો. ૯૩૭૭ર ૯૩૭૮ર), એસ.પી. ચેમ્બર, ક્રિષ્ના કોમ્પયુટરની પાસે, જામખંભાળિયા તથા પોરબંદરમાં હિતેષભાઈ ઉનડકટ (મો. ૭૩૮૩૬ ૬૮૦૦૬) નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial