Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૬: દેવભૂમિ દ્વારકા જિલ્લો તથા જામનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ, જિ.પં.ના પૂર્વ પ્રમુખ તથા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રતાપસિંહ સીદુભા જાડેજા (પી.એસ. જાડેજા) ના દોહિત્ર આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર (ઉ.વ. ૧પ) નું ગંભીર તાવની બીમારીમાં દુઃખદ અવસાન થયું છે, જેથી રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. સદ્ગતનું બેસણું તા. ૮-૧-ર૦ર૬ ના સવારે ૧૦ થી ૧ર વાગ્યા સુધી ખંભાળિયા રાજપૂત સમાજમાં રાખવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial