Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવેનો નિર્ણયઃ
રાજકોટ તા. ૬: માધ મેળો-ર૦ર૬ ના પાવન અવસર પર પ્રયાગરાજ આવતા-જતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાડી સંખ્યા રર૯૬૯ ઓખા-વારાણસી એક્સપ્રેસને પ્રયાગ સ્ટેશન પર ર મિનિટનું અસ્થાયી સ્ટોપેથ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટોપેથની વિગતોમાં ગાડી સંખ્યા રર૯૬૯ ઓખા-વારાણસી એક્સપ્રેસનું પ્રયાગ સ્ટેશન પર આગમન સમય રાત્રે ર૩.ર૩ કલાકે અને પ્રસ્થાન રાત્રે ર૩.રપ કલાકે રહેશે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી અમલમાં આવીને ર૦ ફેબ્રુઆરી-ર૦ર૬ સુધી પ્રભાવી રહેશે. આ અસ્થાયી સ્ટોપેજ સિવાય ટ્રેનના સમયપત્રક કે રૂટમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial