Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ર૯ માર્ચ સુધી અનિવાર્ય સંજોગો સિવાય
જામનગર તા. રઃ ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભાનું બીજુ સત્ર તા. ર૩ ફેબ્રુઆરી, ર૦ર૩ થી તા. ર૯ માર્ચ, ર૦ર૩ દરમિયાન આયોજિત કરવામાં આવેલ છે. સત્ર દરમિયાન રાજ્યના અંદાજપત્રને લગતી બાબતો, વિવિધ વિધેયકો, ગૃહમાં પ્રશ્નોતરી અને અન્ય સરકારી કામકાજ વિગેરે અગત્યનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે.
રાઘવજીભાઈ પટેલ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ ધારાસભ્યશ્રી, જામનગર (ગ્રા)ને ઉકત સત્ર દરમિયાન સોંપવામાં આવેલ વિષયો ઉપરાંત અન્ય સરકારી કામકાજ સંભાળવાનું હોઈ તેઓશ્રી તા. ર૯ માર્ચ, ર૦ર૩ સુધી અનિવાર્ય સંજોગો સિવાય વિધાનસભા મત વિસ્તારમાં લોકસંપર્ક કરી શકશે નહીં, જેની સર્વે સંબંધિતો અને મત વિસ્તારની જાહેર જનતાએ નોંધ લેવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag