Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર ઃ જામનગરની એક પરિણીતાએ ભરણપોષણ માંગતી કરેલી અરજી કોર્ટે નામંજૂર કરી છે. જામનગરના વર્ષાબેન નિલેશભાઈ સોઢા નામના મહિલાએ ફેમિલી કોર્ટમાં સીઆરપીસી ૧૨પ હેઠળ વર્ષ ૨૦૨૧માં અરજી કરી તેમાં જણાવ્યું હતું કે, પતિએ કાઢી મૂકી છે તેથી ભરણપોષણ ચૂકવવું જોઈએ. તે અરજી ચાલવા પર આવતા અદાલતે આ મહિલાની અરજી નામંજૂર કરી છે. પતિ તરફથી વકીલ શિતલ ખેતીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag