Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિલકત વેરા વસુલાત ઝુંબેશ હેઠળ
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી રોકાતો વેરો વસુલવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં ગઈકાલે વધુ ૮૯ આસામીઓ પાસેથી ૩૦ લાખથી વધુની બાકી વેરાની રકમ વસુલવામાં આવી હતી, જ્યારે ચાર મિલકતો અને સીલ કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ગઈકાલે કુલ ૮૯ આસામીઓ પાસેથી રૃા. ૩૦,૮૮,૦૭૬ ની વસુલાત કરવામાં આવી હતી જ્યારે નં. ૧૩ માં ચાર આસામીઓએ પોતાનો વેરો ભર્યો ન હોવાથી તેઓની મિલકત પર જામનગર મહાનગરપાલિકા દ્વારા જપ્તીમાં લેવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag