Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકો દ્વારા ૮૯ આસામીઓ પાસેથી ત્રીસ લાખની વસુલાતઃ ચાર મિલકત સીલ

મિલકત વેરા વસુલાત ઝુંબેશ હેઠળ

જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી રોકાતો વેરો વસુલવા માટેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં ગઈકાલે વધુ ૮૯ આસામીઓ પાસેથી ૩૦ લાખથી વધુની બાકી વેરાની રકમ વસુલવામાં આવી હતી, જ્યારે ચાર મિલકતો અને સીલ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા ગઈકાલે કુલ ૮૯ આસામીઓ પાસેથી રૃા. ૩૦,૮૮,૦૭૬ ની વસુલાત કરવામાં આવી હતી જ્યારે નં. ૧૩ માં ચાર આસામીઓએ પોતાનો વેરો ભર્યો ન હોવાથી તેઓની મિલકત પર જામનગર મહાનગરપાલિકા દ્વારા જપ્તીમાં લેવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh