Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગરમાં હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા પતાસ બનાવતા કારખાનામાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને જરૃરી નમૂના લેવામાં આવ્યા હતાં.
હોળી-ધૂળેટીના તહેવારો નજીક આવી રહ્યા હોય, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાન ટૂકડી દ્વારા આજે સવારે સત્યનારાયણ મંદિર માર્ગે જગડના ડેલામાં પતાસા બનાવતી પેઢીમાં આજે આકસ્મિક ચકાસણી કરી હતી અને ત્યાંથી પતાસાના નમૂના લેવામાં આવ્યા હતાં અને તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.
જો કે, લેબોરેટરીમાંથી રિપોર્ટ મળતા સુધીમાં જામનગરવાસીઓએ પતાસા ખરીદી-આરોગી લીધા હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag