Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લાના લાલપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ પદે રોહિત કરંગીયા વિજેતા બનતા સતત બીજી વખત પ્રમુખપદે બિરાજમાન થયા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે જાહિદ જીવરાણી, સેક્રેટરી તરીકે જી.જી. ધવલ અને ખજાનચી પદે એ.પી. આયડીને જવાબદારી સોંપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial