Advertisement
Author: નોબત સમાચાર

રામપર આહિર સમાજની વાડી માટે રૃા. ૧૧.પ૧ લાખનું દાન

હડીયાણા તા. ર૩ઃ મૂળ રામપરના વતની હાલ લંડન નિવાસી સ્વ. કાનાભાઈ જેસાભાઈ શિયાર તેમજ જામનગરના સ્વ. પાંચાભાઈ દેસુરભાઈ રાઠોડ પરિવાર દ્વારા રામપરમાં આહિર સમાજની વાડી માટે રૃા. ૧૧.પ૧ લાખ તથા રૃા. ૧૧ લાખનું દાન આપ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh