Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૩ઃ સિંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ, જામનગર દ્વારા ઈષ્ટદેવ શ્રી પ.પૂ. ડાડા શ્રી પારબ્રહ્મદેવ (છડી સાહેબ) ના ઉત્સવનું તા. ર૪ ના આયોજન કરવામાં આવ્યું છે.
પ૯-દિગ્વિજય પ્લોટ, નાનો ટાંકા પાસે સિંધી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા આયોજીત આ ઉત્સવમાં સવારે ૧૧ વાગ્યે દીપ પ્રાગટ્ય, બપોરે ૧ર.૩૦ કલાકે મહાપ્રસાદ, સાંજે પ.૦૦ વાગ્યે શોભાયાત્રા અને રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા પ્રમુખ હેમતભાઈ દામા,ની યાદીમાં જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial