Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કસૂરવારો સામે પગલા- પીડિતોને વળતરની મંગણી
ભરૃત તા.ર૩ઃ ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાના કચ્ચિપુરા ગામે કેમિકલયુકત ઝેરી પાણી પીવાના કારણે પચ્ચીસથી વધુ ઊંટના મોત નિપજ્તા અરેરાટી વ્યાપી ગઈ છે. અહીં વસતા લોકોની રોજીરોટીનું મુખ્ય સાધન ઊંટ છે ત્યારે ઊંટના ટપોટપ મૃત્યુ થતા પશુપાલકોને મુશ્કેલીમાં મૂકાયા છે.
સ્થાનિકો અનુસાર આ સૂકાભઠ વિસ્તારમાં કેમિકલ વેસ્ટ કયાંથી આવ્યું તે તપાસનો વિષય છે. અહીં એફલુઅન્ટની પાઈપલાઈન અથવા ઝેરી રસાયણિક કચરાનો નિકાલ થયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સ્થાનિકોએ આ સમગ્ર મામલે તંત્રને તપાસ હાથ ધરી કસૂરવારો સામે પગલા ભરવા અને પીડિતોને વળતર અપાવવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial