Advertisement
Author: નોબત સમાચાર

જોડીયા તાલુકામાં આમ આદમી પાર્ટીની તિરંગા સભા યોજાઈ

ધારાસભ્ય હેમતભાઈ ખવા, જિલ્લા પક્ષ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દર શનિવારે જુદા જુદા વિસ્તારોમાં તિરંગા સભા યોજવામાં આવે છે. જે અંતર્ગત જોડીયામાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવાની ઉપસ્થિતિમાં કુન્નડ ગામે તિરંગા સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ કરેલી રજુઆતો સાંભળી મુશ્કેલીઓના નિવારણ અંગે ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે ચર્ચા કરી હતી.

આ તિરંગા સભામાં કમલેશભાઈ ગઢવી, પ્રવિણભાઈ ધારવીયા, મયુરભાઈ ચાવડા, ગોપાલભાઈ ચૌહાણ, જેન્તીભાઈ ભીમાણી, કાંતિભાઈ કાલાવડીયા, કુન્નડના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. તેમ જિલ્લા મીડિયા ઈન્ચાર્જ સંજયભાઈ રાવલએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh