Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમતભાઈ ખવા, જિલ્લા પક્ષ પ્રમુખ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ
જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દર શનિવારે જુદા જુદા વિસ્તારોમાં તિરંગા સભા યોજવામાં આવે છે. જે અંતર્ગત જોડીયામાં જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમતભાઈ ખવાની ઉપસ્થિતિમાં કુન્નડ ગામે તિરંગા સભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોએ કરેલી રજુઆતો સાંભળી મુશ્કેલીઓના નિવારણ અંગે ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે ચર્ચા કરી હતી.
આ તિરંગા સભામાં કમલેશભાઈ ગઢવી, પ્રવિણભાઈ ધારવીયા, મયુરભાઈ ચાવડા, ગોપાલભાઈ ચૌહાણ, જેન્તીભાઈ ભીમાણી, કાંતિભાઈ કાલાવડીયા, કુન્નડના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. તેમ જિલ્લા મીડિયા ઈન્ચાર્જ સંજયભાઈ રાવલએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial