Advertisement
Author: નોબત સમાચાર

સાધુઓના ઉતારા માટેના મકાનમાંથી ત્રાંસની ચોરી

રૃા.૬૫૦૦ના ત્રાંસ ચોરાઈ ગયાઃ

જામનગર તા.૨૩ ઃ જામનગરની કામદાર કોલોની પાસે જૈન સાધુ-સાધ્વીઓના ઉતારા માટેના મકાનમાં કોઈ શખ્સો ત્રાંબાના આઠ ત્રાંસ ચોરી ગયા છે.

જામનગરની કામદાર કોલોની નજીકની નેમિનાથ સોસાયટીમાં શેરી નં.૮માં જૈન સાધુ-સાધ્વીઓના ઉતારા માટે મકાન ફાળવવામાં આવ્યું છે.

તે મકાનમાંથી ગઈ તા.૩ની સવારે કોઈ શખ્સો ત્રાંબાના આઠ ત્રાંસ ચોરી કરી ગયા છે. મહેન્દ્રભાઈ અમૃતલાલ શાહે રૃપિયા સાડા છ હજારની કિંમતના ત્રાંસ ચોરી જવા અંગે અજાણ્યા શખ્સો સામે સિટી-સી ડિવિઝનમાં ફરિયાદ નોંેંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh