Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા. ર૦૦૦/- ના દરની ચલણી નોટોનું સરક્યુલેશન બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આજથી રૃા. ર૦૦૦ ની નોટ બદલવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જો કે, આજે પ્રથમ દિવસ હોવાથી ભારે ભીડ જોવા મળી ન હતી. એસ.બી.આઈ. અને બેંક ઓફ ઈન્ડિયામાં થોડા લોકોની લાઈનો જોવા મળી હતી. અમુક બેંકોમાં સીધી જ ચલણી નોટો બદલી અપાઈ હતી. તો અમુક બેંકોમાં ફોર્મ ભરાવીને નોટ બદલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial