Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેલવે કર્મચારીએ કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૯: દ્વારકાના આરંભડા ગામના શખ્સ સામે રેલવેના ફાટકમેનને માર મારવા તથા ફરજમાં રૂકાવટ અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
દ્વારકા નજીકના આરંભડામાં રહેતા અને ફાટક પર ફરજ બજાવતા રેલવેના કર્મચારીને થોડા સમય પહેલાં આરંભડાના રમઝાન દાઉદભાઈ નામના શખ્સે માર મારી ધમકી આપવા ઉપરાંત ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં ઓખાની અદાલતે આરોપી રમઝાન દાઉદભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ એમ.બી. ધાવરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial