Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે જલારામ જયંતી નિમિત્તે
જામનગર તા. ૧૮ઃ શ્રી રઘુવંીર યુવક મંડળ સાધના કોલોની દ્વારા જલારામ જયંતી નિમિત્તે તા. ૧૯-૧૧-ર૦ર૩ ને રવિવારે વિવિધ કાર્યક્રમો જલારામ મંદિર, સાધના કોલોની, રણજીતનગર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં સાંજે ૬ વાગ્યે અન્નકોટ દર્શન, સાંજે ૭-૩૦ વાગ્યે મહાઆરતી પછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. સર્વે જલારામ ભક્તોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા રઘુવીર યુવક મંડળ સાધના કોલોની ટ્રસ્ટી મંડળ તથા કાર્યકર્તા મિત્રો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial