Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સાધના કોલોની મંદિરે આરતી, અન્નકોટ દર્શન તથા મહાપ્રસાદ

આવતીકાલે જલારામ જયંતી નિમિત્તે

જામનગર તા. ૧૮ઃ શ્રી રઘુવંીર યુવક મંડળ સાધના કોલોની દ્વારા જલારામ જયંતી નિમિત્તે તા. ૧૯-૧૧-ર૦ર૩ ને રવિવારે વિવિધ કાર્યક્રમો જલારામ મંદિર, સાધના કોલોની, રણજીતનગર રોડ, જામનગરમાં યોજવામાં આવ્યા છે. જેમાં સાંજે ૬ વાગ્યે અન્નકોટ દર્શન, સાંજે ૭-૩૦ વાગ્યે મહાઆરતી પછી મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. સર્વે જલારામ ભક્તોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા રઘુવીર યુવક મંડળ સાધના કોલોની ટ્રસ્ટી મંડળ તથા કાર્યકર્તા મિત્રો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh