Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં સેતાવાડ પાસે મણિયાર શેરીમાં આવેલા શ્રી ભવાની માતાના પ્રાચીન મંદિરે કારતક સુદ એકાદશીને દેવદિવાળીના તા. ૨૩-૧૧ને ગુરૃવારે સાંજે ૫ થી ૯ દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભક્તોને અન્નકૂટ ઉત્સવના દર્શનનો લાભ લેવા શ્રી ભવાની માતા યુવક મંડળએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial