Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ કે.આર. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટીંગ કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ તા. ર૦/૧૧ ને સોમવારે પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર, કુંવરબાઈ જૈન ધર્મશાળા, પવનચક્કી પાસે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ડો. હિતેષ જાની (એક્સ પ્રિન્સિપાલ અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ, ગુજરાત આયુર્વ્દ યુનિવર્સિટી) દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. દર્દીઓને જરૃરી પંચકર્મ સારવાર પણ નિઃશુલ્ક આપવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે ફોન નં. ૦ર૮૮-ર૬૬૧૩૪૬ અથવા મો. ૭૦૧૬૮ ૪પ૬૩૩ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial