Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮ઃ તાજેતરમાં દંતાલીના તીરૃપતિ નેચરલ પાર્કમાં ગ્રીન ગ્લોબલ પ્રીગેડ ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધનના કાર્ય કરતા ૩૩ પ્રકૃતિ સંરક્ષકોનું સન્માન થયું હતું.
આ સન્માનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એનિમલ લવર્સ ગ્રુપના નામથી પર્યાવરણ તથા વન્યજીવો તથા પાલતુ જીવોના સંરક્ષણ માટે વર્ષોથી પ્રયત્નશીલ ખંભાળીયાની વિજય ચેરી ટેબલ હાઈસ્કૂલના શિક્ષક અશોકભાઈ રમેશભાઈ ભટ્ટની પસંદગી કરાઈ હતી. પદમભૂષણ સ્વામી સચીદાનંદની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે પ્રકૃતિ સંરક્ષકનો ગૌરવ પૂર્ણ એવોર્ડ તથા ૧૧૧૧૧ ની ધનરાશિ આપીને તેમને સન્માનીત કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial