Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયા તા. ૧૮ઃ જોડિયાના બાદનપર ગામના ખેડૂત સંજયભાઈ ઝપડાની પુત્રી તુલસી (ઉ.વ. બે માસ) ને હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું હતું. જોડિયાના ટીએચઓ ડો. સંજય સોમૈયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો. સેજલ અને આરબીએસકે એફએસડબલ્યુ જોશમાં માંધની ટીમ શાળાના બાળકોની આરોગ્ય તપાસનું કામ કરે છે. આ ટીમે સંદર્ભ કાર્ડ ભરી જામનગરની જી.જી. હોસ્પિટલમાં બાળકીને મોકલી હતી. જ્યાં હૃદયમાં જન્મજાત કાણું હોવાનું જણાયું હતું. આથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં રીફર કરી તા. રર-૯-ર૦ર૩ ના શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. આ બાળકી સંપૂર્ણ નોર્મલ જીવન જીવી રહી છે અને વિનામૂલ્યે સફળ ઓપરેશન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial