Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ર૧/૧૧ થી તા. ર૩/૧૧ સુધી ઉજવવામાં આવશે.
તા. રર/૧૧ ના રાત્રે કલાકાર નિલેશભાઈ ગઢવી, ગીતાબેન બારોટ તથા સાથી કલાકારોનો લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા. રર/૧૧ ના જ્ઞાતિ મહાપ્રસાદ યોજાશે. આયોજન એડવોકેટ પી.વી. ભેંસદડિયા, રાજેશભાઈ ભેંસદડિયા વર્ષાબેન ભેંસદડિયા, મનસુખભાઈ મણવર તથા યુવાનોએ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial