Advertisement
Author: નોબત સમાચાર

મોટી બાણુંગાર ગામમાં ઉમિયા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

જામનગર તા. ૧૮ઃ જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરમાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ર૧/૧૧ થી તા. ર૩/૧૧ સુધી ઉજવવામાં આવશે.

તા. રર/૧૧ ના રાત્રે કલાકાર નિલેશભાઈ ગઢવી, ગીતાબેન બારોટ તથા સાથી કલાકારોનો લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે. તા. રર/૧૧ ના જ્ઞાતિ મહાપ્રસાદ યોજાશે. આયોજન એડવોકેટ પી.વી. ભેંસદડિયા, રાજેશભાઈ ભેંસદડિયા વર્ષાબેન ભેંસદડિયા, મનસુખભાઈ મણવર તથા યુવાનોએ કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh