Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં નંદાણા લોહાણા મહાજન દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની રર૪ મી જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. ર૯-૧૧-ર૦ર૩ ના સવારે નવ વાગ્યે જલારામ બાપાનું પૂજન, સાંજે ૬ વાગ્યે મહાઆરતી અને સાંજે ૭ વાગ્યે બ્રહ્મભોજન-સાધુ ભોજન પછી લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial