Advertisement
Author: નોબત સમાચાર

નંદાણા લોહાણા મહાજન દ્વારા જલારામ જયંતીની ઉજવણીનું આયોજન

જામનગર તા. ૧૮ઃ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામમાં નંદાણા લોહાણા મહાજન દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની રર૪ મી જન્મ જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. ર૯-૧૧-ર૦ર૩ ના સવારે નવ વાગ્યે જલારામ બાપાનું પૂજન, સાંજે ૬ વાગ્યે મહાઆરતી અને સાંજે ૭ વાગ્યે બ્રહ્મભોજન-સાધુ ભોજન પછી લોહાણા જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh