Advertisement
Author: નોબત સમાચાર

સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાયો અન્નકૂટ ઉત્સવ

છોટીકાશી કહેવાતા જામનગરમાં નૂતનવર્ષ નિમિત્તે બેડી ગેઈટ પાસે આવેલા જુના સ્વામીનારાયણ મંદિરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટ ઉત્સવનો લાભ હરિભક્તોએ લઈ અને ધન્યતા અનુભવી હતી. ભગવાનને અનેક જાતના મિષ્ટાનો, ફરસાણ, તેમજ ભાત-ભાતના પકવાનોનો ભોગ ધરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિરના સ્વામિજીની નિશ્રામાં ભક્તો દ્વારા આ ભવ્ય અન્નકૂટ ઉત્સવ ધરવામાં આવ્યો હતો. (તસ્વીરઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh