Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તાલુકાના ફલ્લા ગામે રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરીને શ્રીરામ મંદિરે પૂર્ણ થઈ હતી. બપોરે શ્રી રામમંદિરે રામના જન્મની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનોએ દર્શનનો લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial