Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૭: ગુજરાત રાજ્યમાં નગરપાલિકાઓમાં હાલ ખુલ્લા પ્લોટ જમીન, બીન રહેણાંક મિલકતો તથા અન્ય મિલકતોની ટ્રાન્સફર ફી અંગે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરીને હાલ જે મિલકતના દર નિયત કરેલ છે. તેને ન્યૂનતમ ગણવા તથા આ દરમાં કોઈ ન.પા.ઓ વધારો કરવા માંગતી હોય તો તેમાં વધારો કરી શકશે. જે માટે કાર્યવાહી કરવા જણાવાયું છે. હાલ જે નિયત છે તે દરથી ઓછા દરે ટ્રાન્સફર ફી નહીં લઈ શકાય હાલનો દર ન્યૂનતમ ગણવા આદેશ થયો છે. પાલિકાઓની આવક વધારવા પ્રયત્ન થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial