Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા
જામનગર તા. ૮: જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તા. ૧૧-૦૪-૨૫ના હાટકેશ જયંતી નિમિત્તે જ્ઞાતિની વાડીમાં તા. ૧૦-૦૪-૨૫ને ગુરૂવારે ઈશ્વર વિવાહ રાત્રે ૯ કલાકે, તા. ૧૧-૦૪ને શુક્રવારે સવારે ૮ કલાકે લઘુરૂદ્ર, મહાપ્રસાદ રાત્રે ૮ કલાકે રાખવામાં આવેલ છે. જ્ઞાતિજનોએ બંને દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા કમિટીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial